શ્રી રામદેવપીર મહારાજ મંડપ મહોત્સવ છાયા
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
- શ્રી શિવ શક્તિ આશ્રમ છાંયા ખાતે રામદેવજી મહારાજ ભવ્ય મંડપ મહોત્સવ.
પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બાબુજતીબાપુની જગ્યા શ્રી શિવ શક્તિ આશ્રમ છાંયા પોરબંદર ખાતે રામદેવજી મહારાજ મંડપનું આયોજન કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું તથા ભૂદેવની હાજરીમાં મંડપ મૂરહત કાઢવામાં આવેલ જેમાં તા. ૧૦.૪.૨૦૨૨ રામ નવમીના શુભ દિવસે મંડપ સ્થાપન થશે અને તા. ૧૬.૪.૨૦૨૨ હનુમાન જયંતીના પવિત્ર દિવસે મંડપ સ્તંભ ખડો થશે. તા. ૧૦ થી ૧૬ સુધી સળંગ સાત દિવસ સુધી ભજન ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં લાખો લોકો સંતવાણી ભોજન પ્રસાદી સહિતના લાભ લેશે. આ દરમિયાન તા. ૧૫ એપ્રિલ શુક્રવારના રોજ ધર્મ ધુરંધર મહાન સંત શ્રી બાબુજતીબાપુની તૃતીય પુણ્યતિથિ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે જેમાં ધાર્મિક કાર્યો ભોજન મહા પ્રસાદી ઉપરાંત ગુજરાત ના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં હાજર રહેવા આશ્રમ મહંત શ્રી ક્રિષ્નજતીબાપુ તથા છાંયા સમસ્ત ગામ દ્વારા જાહેર જનતા ને ભાવ ભર્યું નિમંત્રણ છે.
❤❤❤Jay ramdev pir ❤❤❤
જય રામદેવપીર 🙏
Jay ramapir
જય અલખધણી
jay barbij na dhani Ramdev pir ki jay
🌹🌹🙏🙏🙏
🌹🌹🌹🙏🙏
Jay ramdev pir
Jay ramdev pir
Jay jay shree ramdevpir