Agniveer ના મૃત્યુ બાદ પરિવારને કેટલા પૈસા મળ્યા? Rahul Gandhi અને Rajnath Singhમાંથી કોણ સાચું?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ค. 2024
  • #narendramodi #rahulgandhi #agniveer
    18મી લોકસભાના પહેલા જ સત્રમાં વિપક્ષે જોરશોરથી અગ્નિ વીર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પંજાબના અગ્નિ વીર અજય કુમારના મૃત્યુનો ઉલ્લેખ કર્યો, જેનો પરિવાર પણ કેન્દ્રની આ નીતિથી સંતુષ્ટ નથી. શું છે સમ્રગ મામલો અને કોણ શું કહી રહ્યું છે જાણો આ વીડિયોમાં
    અહેવાલ : ગુરમિંદર સિંહ, બીબીસી માટે
    ઍડિટ : શાદ મિદ્દત
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 2

  • @pravinanjara5960
    @pravinanjara5960 8 วันที่ผ่านมา +1

    But Rajnath Singh will not accept truth.