Agniveer ના મૃત્યુ બાદ પરિવારને કેટલા પૈસા મળ્યા? Rahul Gandhi અને Rajnath Singhમાંથી કોણ સાચું?
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.ค. 2024
- #narendramodi #rahulgandhi #agniveer
18મી લોકસભાના પહેલા જ સત્રમાં વિપક્ષે જોરશોરથી અગ્નિ વીર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પંજાબના અગ્નિ વીર અજય કુમારના મૃત્યુનો ઉલ્લેખ કર્યો, જેનો પરિવાર પણ કેન્દ્રની આ નીતિથી સંતુષ્ટ નથી. શું છે સમ્રગ મામલો અને કોણ શું કહી રહ્યું છે જાણો આ વીડિયોમાં
અહેવાલ : ગુરમિંદર સિંહ, બીબીસી માટે
ઍડિટ : શાદ મિદ્દત
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
But Rajnath Singh will not accept truth.