પાક ધિરાણ વ્યાજ સહાય | Agriscience
ฝัง
- เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
- એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
એગ્રીસાયન્સ એપ : play.google.co...
ફેસબુક : / agriscience.india
ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
ટેલીગ્રામ : t.me/agriscien...
યુટ્યુબ : / agrisciencetvguj
ઇમેઇલ : info@agriscienceindia.com
````````````````````
નેપિયર ઘાસ બિયારણ - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3T4aDAh ઉપર ક્લિક કરો.
```````````````````````
જલારામ તાડપત્રી - 18x24 ફૂટ - 200 GSM - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3NSSXpc ઉપર ક્લિક કરો.
```````````````````````````````
લાલ ભીંડાનું બિયારણ - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3anzwq5 ઉપર ક્લિક કરો.
````````````````````````````````````
યુપીએલ સાફ (ફૂગનાશક) - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3RhIYfx ઉપર ક્લિક કરો.
``````````````````````
યુપીએલ ઉલાલા (કિટનાશક) - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3IgvSv9 ઉપર ક્લિક કરો.
`````````````````````````
ટાટા બહાર (પાકના વિકાસ માટે) - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3yKFif3 ઉપર ક્લિક કરો.
સહકારી મંડળીઓમાં 0% એ મળે છે એ વાત સાચી. બાકી કોઈ પણ બેંકમાંથી કોઈને 0% એ પાક ધિરાણ મળતું હોય તો સાબિત કરી બતાવે, આખી જિંદગી એની વાડીએ મફત કામ કરું. જય જવાન જય કિસાન 🙏
Ae aa dofao ne pan khabar nathi padti.
હા વ્યાજ માફ થાય છે
એ હુ સાબિતી બતાઉ છુ
@@ramapatelofisial4167 ok than let's start. કંઈ બેંકમાંથી પાક ધિરાણ લીધું છે, અને કેટલા વર્ષથી લ્યો છો?
જ્યારથી પાક ધિરાણ લીધું હોય તે સમય થી આજ દિવસ સુધીનું સ્ટેટમેન્ટ કઢાવી લ્યો પહેલા. પછી ચેક કરો. અને જો ખરેખર હોય તો કહો મને હું મારો નંબર આપુ એમાં વ્હોટ્સ એપ થી મોકલી આપજો.
પાક ધિરાણ ની મુદત 365 દિવસ ની અંદર ભરો તો 0 ટકા વ્યાજ 365 થી વધારે દિવસો થાય એટલે વ્યાજ લાગે છે
પાક ધિરાણ સપૂરણ માફ થવુ જોઈએ ખેડુત દહાડે દહાડે દેવાદાર બનતો જાય છે
1.કોઈ ખેડૂત વર્ષે લોન ના ભરી શકે તો શું થાય?
2.2023 મા લોન લીધી હોય તો 2024 ની કઈ છેલ્લી તારીખે ભરવાની હોય?
અમોએ માચઁ મહિને અગાઉ ધિરાણ ભરેલું અમારુ વ્યાજ માફ નથી થયું અધિકારીઓ ની અવળચંડાય છે
ખેડૂત નું દેવું સંપૂર્ણ માફ કરો
ખેડૂત દેવામાં ડૂબી ગયો છે🙏
Loli pop Che aa
સાચી વાત છે દેવું માફ કરો ખેડૂત નું
156 aapi chhe, maf na thay
સહકારી મંડળીઓમાં પ્રથમ વર્ષમાં 3 લાખ કે તેથી ઓછું ધિરાણ લીધેલ હોય તો પણ 7% વ્યાજ ખેડૂતો જોડેથી લહી લે છે, પણ જમા થતું નથી.
1.કોઈ ખેડૂત વર્ષે લોન ના ભરી શકે તો શું થાય?
2.2023 મા લોન લીધી હોય તો 2024 ની કઈ છેલ્લી તારીખે ભરવાની હોય?
ટાઈમસર ભરવાથી 3% માફ થાય છે.બાકી 0% ક્યારેય માફ નથી થયુ.ખાલી જાહેરાતો જ કરે છે.
👌
1.કોઈ ખેડૂત વર્ષે લોન ના ભરી શકે તો શું થાય?
2.2023 મા લોન લીધી હોય તો 2024 ની કઈ છેલ્લી તારીખે ભરવાની હોય?
ખરેખર પાક ધિરાણ આપવામાં આવે છે તે ની પાછળ વીમો ચૂકવે અને સમય સર લોન ભરે તો વ્યાજ માફ કરો તો?? સાચા નહીં તો આ સરકાર ને પડતાં વાર નહીં લાગે....
ત્રણ લાખ ની લોન લીધી છે ખેતી ઉપર તો તેમાં વ્યાજ માફ સરકાર કરશે ? તો જણાવશો જી આપ એમ બોલો છો કે ત્રણ લાખ ની અંદર લોન લીધી હોય તો તેને વ્યાજ બાદ મળશે તો હકીકત જણાવવા વિનંતી,
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ આભાર પાંચમા મહિનામાં ધિરાણ લીધું તો ચોથા મહિનામાં બારીયા તો ચાલે તો તેનો જવાબ આપજો હર્ષદભાઈ જય શ્રીકૃષ્ણ
અમારે પંજાબ બેંકમાં પાક ધિરાણ છે સમય સર ચુકવની કરવા છતાં વ્યાજ સહિત લય લે છે પાછા ડેબિટ મળતા નથી
Sachi vat che
અમે ઘણા વર્ષોથી ધિરાણ લઈએ છીએ પણ જામનગર જિલ્લામાં કોઈ વખત 0% વ્યાજ થી લોન મળેલ નથી
ખુબ સરસ માહિતી આપી ભાઈ આવી નવી નવી માહિતી ઓ ખેડુતો ને આપતા રહેજો
હષૅદ ભાઈ મેં, વર્ષોથી ધિરાણ, વ્યાજ ભરવું પડે છે નાગજીભાઈ પુરોહિત બનાસકાંઠા
એકદમ ખોટી માહિતી માટે આભાર વ્યક્ત કરૂ છું વડીલ
ખરી વાત છે
હર્ષદભાઇ આમને પુરેપુરું વ્યાજ ક્યારેય પરત મળ્યું નથીં
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સબસીડી આપે છે પરંતુ બેન્ક વાળા જમા નથી કરતા એનું શું કરવું
S. B. I મા સાહેબ 7%લેખ પહેલા ચુકવણી કર્યા પછી બાર મહીને વ્યાજ જમા થાય છે
વર્ષ ૨૧/૨૨ મા ઉપાડેલ પાક ધિરાણ નું રાજ્ય સરકાર નું ૪% લેખે વ્યાજ જમાં થયેલ છે ????
તમે બધી માહિતી આપો એ સાચી પરંતુ એવું ના હોય એવી છે કે ખરું દેવું નાબૂદ થાય ત્યાર પછીની નવી વાત થઈ હાલમાં તો ખેડૂત પામેલ થઈ ગયા છે કોરોનામાં વરસાદ વધારે પડવાથી તો જે તે ટાઇમે લીધેલ ધિરાણ બાકી જ ભરવાનું છે તો બીજી વાત ક્યાંથી રે માફ કરે તો આગળ ચાલે નહીં છે
બેન્ક વાર એક દિવસ લેટ પડે ખેડૂતો તો એક દિવસ નુ પણ વ્યાજ લઈલે છે બેન્ક વારા
Chodu bnave che bhai
લેટ રીન્યુ કરે તેવા ખેડૂતો ને પણ લાભ મળવો જોઈએ.
રાઠોડ કાનજીભાઈ હજી સુધી કોઈ ધિરાણની ઓછું વ્યાજ એવું બન્યું જ નથી
ખુબ સરસ માહિતી આપી 🌱🌾🌱
હજૂ સુધી ક્યારેય જીરો ટકા સુધી માફ થયુ જ નથી
જય જવાન જય કિસાન🙏 જીરો ટકા સુધી માફ થયું જ નથી અને એક વર્ષ સુધી એ વાપરે છે
3:16
Hii❤
વારમ વાર આવી જાહેરાત કરવામાં આવેછે સતા ક્યારેય 0% વ્યાજ સહાય મળેલ નથી
Lolipop
બેંક હોય કે સહકારી મંડળી કોઈ પણ ઝીરો ટકા આપતી
નથી એને ઝીરો ટકા આપવું હોય તો વ્યાજ લેવાય નહીં ખેડૂતોને આપવું હોય તો સરકાર સમયમર્યાદા લગાવી દેશે અને સરકારને વ્યાસ પાછો આપવો હોય તો સરકાર ગમે ત્યારે વીમો પણ ગમે ત્યારે પાક વિમો દસ વરસ થઇ ગયા છતાં હજી આપતા નથી તો સરકારને કોઈ બંધન ખેડૂતોને સમય
પાક ધિરાણનું વ્યાજ એડવાન્સ લઈ લે છે પરંતુ બે વર્ષથી વ્યાજ પાછો જમા નથી થયું. અમારા ગામમાં આ રીતનું બનેલું છે
Gaam nu naam to lakho.
મારી લોન પંજાબ બેંક મહેસાણા મા સાત વર્ષ થી ચાલે છે 3% કેન્દ્ર સરકાર સબસીડી આપે છે રાજ્ય સરકાર 4% સબસીડી મને સાત વર્ષથી આપતી નથી
અમારે 3વરસ થી 0% વ્યાજ આવે છે બેંક ઓફ ઇન્ડિયા માં અને SBI બેંક માં બીજી જમીન ઉપર લોન છે તેમા 9% વ્યાજ આવે છે
0%નહી ભાઈ પાકધિરણ વાધારી આપેશે.... આવતા વર્ષે પાછી લોન... વધારી હોય તે વ્યાજ ભરવું પડે છે
તમારી વાત સાચી છે અમારે ૦%વ્યાજ લાભ મળે છે
જામનગર થી કાનજીભાઈ પરમાર લખું છું કે અમને ત્રણ-ચાર વર્ષ દિવસ થયા કોઈ જાતનું ધિરાણ નું વ્યાજ મળ્યું નથી વર્ષનો ચૂકવી છે 3
7 ટકા લેશે ઝેરો માં કાઈ નથી
Hello sir khetee me camical ka upyog kiss saal se shuru huaa
Konsi dava pahle bani kese bani
Iske baare me jankaari vaala video
Banaye...
7% વ્યાજ ભરવું પડે છે. ક્યારેય માફ થયું જ નથી. સરકાર ખોટી જાહેરાતો કરે છે.
અમે ઘણા વર્ષોથી ધિરાણ લઈએ છીએ પણ ઉના તાલુકાનુ મોટા સમઢીયાળા બેંકમાં
કોઈ વખત 0% વ્યાજ થી લોન મળેલ નથી
અમે પાક ધિરાણભાઈ રહીએ છીએ સરંભડા અમરેલી તાલુકા નું ગામ છે એક લાખના ચારથી પાંચ હજાર વ્યાજ ચૂકવી છે આમાં ક્યાં જીરો ટકા વ્યાજ આવે હું મારા બરોડા બેંક આવે છે ગામમાં છેલ્લા 25 વર્ષથી વ્યાસ તમે ચૂકવી છે
અરે ભાઈ કેન્દ્ર સરકારની ૩%સહાય જમા કરતાની સાથે જ મલી જાય છે
રાજ્ય સરકારના 4% રકમમાં ૨ વર્ષનો સમયગાળો છે
CR CR RR CR by
અમોને ગયાં જુનમહીનાએટલેકે તા1/7/2022ના લોન પાસ થયછેતો તે રકમ પાક ધિરાણ ની વ્યાજ ની રકમ મુળ રકમ માચૅ મહીનો ગણવો કે જુન મહિનામાં ભરવા જેથી વ્યાજ માફ મળે તો વષૅજુન1/6/2023મા પુરૂં થાય છે તો વિગતવાર માહિતી આપવા વિનંતી છે
અને હવે બેંક વાળા એમ કહે છે કે જે 3%વળતર મળે છે તેની જગ્યાએ હવે 1.5% જ મળસે.
તે સાચું છે?
કયા વર્ષે 3 લાખ ને 12000 રૂપિયા મેં ભર્યા છે 3 લાખ ની લોન હતી બરાબર એમાંથી એક રૂપિયો હજી અમને મળ્યું પણ નથી ત્રણ વર્ષથી મળતું નથી
ખૂબ સરસ માહિતી છે
પાક ધિરાણ નુ વ્યાજ સાથે ઓટો કટ વ્યાજ બાદ કરવુ જોય
હુ આજે પાક ધિરાણ ની લોન વ્યાજ સાથે એસ.બી આઈ. બે ન્ક મા જમા કરાળ્યા છે
ખુબ સરસ વાત કરી ખુબ ખુબ આભાર
ઝીરો ટકાનું કયે પણ વ્યાસ વસુલે પછી દસ મહિનેથી થોડું વ્યાસ આપે
Aapde bharel vyaj aape lollipop
માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર
સંપૂર્ણ વ્યાજ કયારેય માફ નથી થયું
સરકાર ખોટું બોલે છે
Vyaj layne navajunu kare aaukaravo saheb 🙏🙏
બેક વ્યાજ સાથે લેછે તો વ્યાજ કાપી ને વસુલાત કરવી જોઈએ
કેન્દ્ર સરકાર ના તો મલી જાય છે પણ રાજ્ય સરકાર ના નથી મલતા
Kheduto ne khet pedash na bhav vdharo...to bank ni jarur no pde bhai....lone ma mota bhag na kheduto devadar bni rahya che
સરસ માહિતી 3% જ જમા થાય સે
તા : હળવદ ડી : મોરબી
7વર્ષ થી પાક ધિરાણ લીધેલ છે હજુ સુધી કયારે પણ પૂરું વ્યાજ માફ નથી થયું
સાચી વાત છે ભાઈ
Hasi vat se bhai
Ha kyare pan maf nahi thayu Ulta nu vadhu aave
Central government nu 3 % mdtu rajya sarkar nu 4% nathi apti..
To tamare sarkar ni paisa a mojj karvi che?
5 વીઘા જમીન છે તો તેમાં લોન કેટલા સુધી ઉપડે
આજ સૂધી કયારેય રાજય સરકાર તરફથી વ્યાજની રકમ જમા થયેલ નથિ મેનેજર પુછવામા આવેતો નથી થ ઇ જવાબ માત્ર આપી ઊડાઊ જવાબ સાભલિ ખેડૂત લાચાર બનિ રવાનાથૈ જાયછે કોઈ તેમને પૂછનાર કે પગલા લેવાતા નથી। ,,,અનેક ભોગ બનેલ ખેડુતોની આ હૈયા વૉઆલ
અમારે કોઈ ધિરાણ લેવું નથી અમને સારા ભાવ આપો
જય માં મોગલ હષૅદભાઈ
પાક ધિરાણ વર્ષોમાં બેવાર કયા કયા મહિનામાં મળે અને અરજી કઇ ઓફિસ મોકરવાનીહોય તેની માહિતી મોકલસો
TE
રીટન નથી મલયુ હજી આગલુ ખોટી એડ કરી વાવ વાહ કરેછે
જે ખેડુતે ત્રણ લાખ થી વધારે ધીરાણ લીધેલું છે તેને કય લાભ મલસેકે કેમ
સર તમે માહિતી સારી આપો છો તમારો નંબર આપો અમારે કોઈ બીજા પ્રશ્ન કરી શકીયે જેનાથી તમને પણ ખબર પડે જેનાથી જે કોઈ ને પ્રશ્ન હોય તેને જવાબ મળે
Good information sir 👍👍
ચણા ઘઉં માટે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ક્યારે થાય છે તે જણાવો
માહિતી આપવા બદલ આભાર
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો
Kya time per jama karvu pade dhiran march farjiyat chhe ke
Dhiran date pahela jama karvu pade
Janavva vinti
અમને આજ સુધી ક્યારે ઝીરો ટકા નો લાભ નથી મળીયો નથી
આપણે તો વ્યાજ ચુકવવા જ જન્મ લિધો છે... દેવું માફ આપણું નહિ થાય...
દેવું તો મોટા દેવાદાર નું માફ થાય આપણું તો વધી જાય પણ માફ ન થાય
સરકારશ્રીએ 5 લાખ સુધી 0% એ ધિરાણ આપવું જોઈએ
એક વરસ છે અમે 3 જણ દવા ગગડા વાના છી
2019 no kapasno pavimo baki chhe te chukvase?
વ્યાજ માફ થાય છે પણ ધીરાણ માફ નથી થતું નથી 2014 થી રેગ્યુલર વ્યાજ અને ધીરાણ bhariye છીએ
પાકધિરણના વ્યાજ પાશુઆપેલૂ નથી
બરોડા ગ્રામીણ બેંક લોન આપે છે પણ વ્યાજ પૂરે પુરૂ મળતુ નથી તેઓ દોઢ ટકો વધારે વ્યાજ વસુલે છે
Khoob saras mahiti👌👍👍
પાંચ વર્ષ થયા હજુ સુધી એક ટકો પણ વ્યાજ જમા થયું નથી
સર મે ગયા વરસે લોન ભરી તો મારે 1દિવસ મોડુ થય ગયુ તો મારે વ્યાજ ભરવુ પડૂ
સર , પાક ધિરાણ ઉપાડ જમા સમયસર વરસ પુરૂ ની ગણતરી કઈ રીતે કરવી જેથી વ્યાજ માફી મળે........
વાહ હષદ ભાઈ સરસ
પાક ધિરાણ નું ળ્યાજ કેવી રીતે ઉપાડી શકાય. સરકાર જમા કરાવ્યા પછી. આપણા ધિરાણ વાળા ખાતાં માંથી.
Jay kishan
૨૦૨૪,૨૦૨૫ માં પાક ધિરાણ ૦% મળશે કે નહિ
આ જાહેરાત તો ચાર મહીના પહેલા થી થતી આવે છે ભૂપેન્દ્ર પટેલ જાહેરાતોની લાઈન લગાવી હતી
મારે ત્રણ લાખ પચાસ હજાર ની કોપલોન છે તો વયાજ સાડા ત્રણ લાખનું ભરવુ પડે કે ખાલી પચાસ હજાર નુ ભરવુ પડે
આઇ ખેડુત ઉપર ખેતીવાડી ઘટકો ક્યારે ખુલશે
RONG not recieved the subsidy in intrest of kisan lone
કેન્દ્ર સરકાર જમા કરાવ્યા છે રાજ્ય સરકાર જમા નથી કરતા.
Ame bank marafat lone lidhi hati parntu aaj din sudh 3/4 taka malela nathi to su upay
3 thi vadhare hoi aenu su?
O / ni amalvari kayare?
Hiii
O ટકા સરકાર જાહેરાત કરે છે પણ સમય મયાદા મા ભરીયે છતાં ૪ ટકા બે વર્ષ થી બેંક ચૂકવતી નથી....
સર ૩૦૦૦૦૦ રકમ મા વધારો કરવો જોઈએ ૧૦૦૦૦૦૦કરવા જોઈએ
જય માતાજી
Jay shree krishna
વ્યા જ.તો.પાછુ.આવે.છે.પણ.રાણપુર.મા.વ્યા જ.લેતા.નથી.ડાયરેક.લોન.ટાસફેર.થય.જાય.છે.તો.બધેય.આવક.થાય.તો.સારૂ
Sar jiru bhav su se ne have kevu rese bhav jira na bajar ni mahiti app ta rejo
6100 rupiya se
Bayan mafi malati nathi khoti vat cha. Kheduto ne bhogavava nu j che
4:39 4:39 બેંકમાં ત્રણ વર્ષનું ધિરાણ માફ થયું જ નથી
દેવું માફ કરી દેવું જોઇએ
Last 4 years gov Gujarat not paid interest what happens for 4 years gov of India regularly paid with in 2 day
વયાજ પુરૂ લેસે માફી નથી
ગપ્પા શિવાય કાઈ નથી