💥👌🟢 અધ્યાત્મસાર. પ્રવચન- 7 પપૂ.આ.ભ.શ્રીમહોદયસાગર સૂરીશ્વરજી મ.સા.તા.29.7.24. દેવલાલી*.
ฝัง
- เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
- 💥👌🟢 *અધ્યાત્મસાર. પ્રવચન- 7
પ્રવચનકાર: પ્રશમરસનિધિ પપૂ.આ.ભ.શ્રીમહોદયસાગર સૂરીશ્વરજી મ.સા.તા.29.7.24. દેવલાલી*.
અંતરના પરમાત્મસ્વરૂપ નો આવિર્ભાવ કરવો હોય તો નિયમ છે કે કશુંક ઉપલબ્ધ કરવા કશુંક અવશ્ય ગુમાવવું પડે છે .અલૌકિક ઉપલબ્ધિ પામવા લૌકિક ચાહના ખરી જવા દેવી પડે છે .ચિત્તની ચંચળતા ત્યજી દુન્યવી પિપાસા ઉપર હરી દેવી રહે છે મહાન ઉપલબ્ધિ તો જ સંભવ છે