THURSDAY THOUGHT29 | Commitment & Continuity હોય તો કોઈપણ ક્ષેત્રે સફળતા મળે | Hardik Chanchad |SPSS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2023
  • સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાના માર્ગદર્શનમાં દર ગુરુવારે માત્ર અડધો કલાક માટે આયોજિત થતા🌱🌱વિચારોના વાવેતર🌱 કાર્યક્રમમાં આજનો થર્સડે થોટ્સ રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
    આજના કાર્યક્રમમાં આઇપીઓ લીસ્ટેડ કંપની અમી ઓર્ગેનિક પ્રા.લિ.ના સી.ઇ.ઓ શ્રી નરેશભાઈ વઘાસિયા, યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ્સ પ્રા.લિ.ના સી.ઇ.ઓ. શ્રી મનહરભાઈ સાચપરા, ગૃહિણીમાંથી શિલ્પકાર અને ચિત્રકાર બનેલા શ્રીમતી સુધાબેન ઘેવરિયા, ગુજરાત સરકારના ટાઉન પ્લાનર શ્રી મુકુંદભાઈ કોઠીયા તથા જુનિયર ટાઉન પ્લાનર શ્રી આદિત્યભાઇ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

ความคิดเห็น •