નવા વર્ષમાં ઘરના મુખ્ય દ્વાર પર આ કાર્ય, શુભ ચિન્હ જરૂર કરો || Ghar No Main Gate ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ก.ค. 2024
  • મિત્રો,
    youtube ચેનલ "આવો સત્સંગ માઁ " આપ સૌનું સ્વાગત છે. આ વીડિયોમાં ઘરના મુખ્ય દરવાજા પર આપણે એવું કયું કાર્ય કરવું જોઈએ?કયા ચિન્હનો લગાડવા જોઇએ?જેથી ઘરમાં શુભતા,સકારાત્મક એનર્જીની પ્રાપ્તિ થાય,ઘરમાં સુખ વૈભવ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય, નેગેટિવ એનર્જી નકારાત્મક ઉર્જાથી રક્ષા થાય છે, ઘરના સદસ્યોમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે એ ઉપાય પણ જણાવેલો છે.. ધરતીનો છેડો ઘર છે..માટે આપણે ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે એ માટે શું કરવું? એ વિષે જણાવેલ છે...
    જો આપને આ વિડિયો પસંદ આવે તો...
    Like + Share + Subscribe જરૂર કરજો..
    ધન્યવાદ 🙏
    Ghar No Main Gate
    Mukhya Daravajo
    Ghar No Mobhi
    Om Labh Subh ચિન્હ
    upay
    ghar nu vastu
    #આવોસત્સંગમાઁ #ઘરનોમુખ્યદરવાજો #શુભચિન્હ
    #ઘરનોમુખ્યદ્વાર #Ghar_No_Main_Gate
    #SubhLabh #upay #gharnuvastu

ความคิดเห็น • 147