શરીરને ઝેરમુક્ત કરો અને સ્વસ્થ રહો । વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા । Ayurvedic Lifestyle
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
- હાઈબ્રિડ બિયારણ તથા રાસાયણિક ખાતરો યુક્ત આહાર આરોગની આપણા શરીરમાં એકઠું થયેલું ઝેર મોટા જ મોટાભાગના જીવનશૈલી વિકરાના રોગો થવાનું મુખ્ય કારણ બન્યું છે.
પ્રસ્તુત વીડિયોમાં પ્રસિદ્ધ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ઘરે રહીને દરેક વ્યક્તિ કરી શકે તેવો ખૂબ જ સરળ ડિટોક્સીફિકેશન પ્લાન સમજાવે છે, સપ્તાહમાં કે પંદર દિવસે એક વાર આ પ્રકારે એક દિવસ ઉપવાસ કરીને શરીરને ઝેર મુક્ત કરવાથી નિરોગી જીવન જીવી શકાય છે. જુઓ, સમજો અને મિત્રો તથા સ્વજનોને શેર કરો.
Here we are spreading the wellness awareness through the concept of Ayurveda, We are available on all the popular social media pages. follow us and join the campaign
Follow us on Twitter / ayulifeofficial
Like our Facebook Page / ayulifeofficial
Follow us on Instagram / ayulifeofficial
Subscribe our TH-cam Channel www.youtube.co...
To Know More About Us, Visit our website www.ayurvediclifestyle.in
#ayurvediclifestyle #healthylifestyle #ayurveda #detoxification #yoga #food #talaja
જય આયુર્વેદ જય ગૌમાતા 🙏🙏🙏
ખુબ સરસ બાપુ👌👌👌
Jay ayurveda
🙏 જય આયુર્વેદ 🚩
Sari message aabhar
ધન્યવાદ 🙏 જય આયુર્વેદ 🚩
ખૂબ સરસ 👌👌👌
ધન્યવાદ 🙏 જય આયુર્વેદ 🚩
જય ધન્વંતરિ
વાહ સરસ વાહ
🙏 જય આયુર્વેદ
Jay ma bharthi
જય હો🙏
આયુર્વેદનો જય જયકાર 🙏
Vah...ruchi kumar pandya
🙏 જય આયુર્વેદ
🙏🙏🙏
🙏👌
Khub saras
Excellent knowledge for health 👌
i know Im pretty off topic but does anyone know a good place to stream new series online ?
Here nali blokeg's report ma the operation tho dur regain Aayurvwed dava?
Matha nu tel ghare kevi rite bnavay te no video btavo
Really, a very nice, genuine & great compliment.
અમદાવાદ મા ઓર્ગેનિક શાકભાજી કયાંથી મેળવી શકાય?
કોઈ સરનામું મળી શકે
Join this group 👇
chat.whatsapp.com/BiUUQdONmJlAx6InvHHaCp
સૃષ્ટિ ખેડૂત હાટ 👇 આ વેબસાઈટ જુઓ
www.sristikheduthaat.com/
Thank you
Sir, Mahendra bhai ae kidhu ke આમળા અને ગળો બંને એક જ પાણી નાખવાનું કે અલગ અલગ લેવાનું??? જવાબ જરૂર આપજો.... મારે try કરવું છે
એક જ પાણી માં
નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ
🙏 જય આયુર્વેદ
🙏🏼🙏🏼
🙏 જય આયુર્વેદ
@@aayulife જય આયુર્વેદ 🙏💗
Sir fisher mate no video bnavo ne please
th-cam.com/users/livekHa5jTYDZmc?feature=share આ વિડીયો જુઓ 🙏 આપને ઉપાય મળી જશે..
Bazaar ma thi gado no powder laiye to chale ? Upvas mate.
ચાલે, પણ જો આપણે પોતે લીમડાની ગળો મેળવીને આ પ્રમાણે પ્રયોગ કર્યો હોય તો વધુ સારૂ પરિણામ મળી શકે.. 🙏 જય આયુર્વેદ 🚩
Maheshbhai mahesvaray no interview lyo
પેટ ની તકલીફ માટે kyવારે એ આવવું? 9:40
હું અમરગઢ ઘરે નો વાતની છું, મને 20વરસ થી પેટની ગેસ અપાચાની તકલીફછે ક્યાં વારે આપ મળીશકો?
ગળોનો પાવડર બનાવવાની વિધિ જણાવશો..
એસીડીટી નો ઉપકાર બતાઓ
Do ctor no mo numabar apasho
વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
હેલ્પલાઇન નં :- 7284828282
🪴 સોમવાર - સંપૂર્ણ રજા
🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
હેલ્પલાઈન નંબર - 7284828282
🪴 સરનામુ 👇
અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
જિલ્લો - ભાવનગર, 364140*
લોકેશન 👇
maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
🙏🙏🙏
🙏🙏🙏