![Akhand Dham Sagar](/img/default-banner.jpg)
- 776
- 5 249 152
Akhand Dham Sagar
India
เข้าร่วมเมื่อ 27 ส.ค. 2013
Madhavanand Ashram.
સાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત
"અખંડધામ" પીઠ.
દિવાળીબા દ્વારકાદાસ પટેલ જ્ઞાન સંકુલ.
ખાંભેલ, બેચરાજી, મહેસાણા.
અખંડધામ પીઠાધીશ્વર સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય.
અખંડધામ ગુરુકુળમાં અભ્યાસ કરતા ઋષિકુમારો ને ૬ થી ૧૨, ધોરણમા પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવે છે. રહેવા તથા જમવાની, ભણવાની સાથે તમાંમ વ્યવસ્થા નિઃશુલ્ક આપવામાં આવે છે.
રમત ગમત નાં વિશાળ મેદાન સાથે તત્વજ્ઞાન ચર્ચા સત્સંગ એવં પ્રભુ પ્રાથના માટે મોટો ૧૧૦×૬૦ નો હોલ છે.
શુદ્ધ સાત્વિક ભોજન આપવા માટે સાથે ગૌશાળા પણ છે.
ભારતીય સંસ્કૃતિની જાળવણી સાથે ઉચ્ચ સંસ્કાર આપવામાં આવે છે.
કોઈ પણ પોતાની કમાણીનો ૧૦ મો ૨૦ મો ભાગ જો ધર્મ માટે સુપાત્ર ને આપવા માંગતા હોય તો ઋષિકુમારો ને ભોજન પ્રસાદ નિમિત્તે તથા ગૌશાળાના લાભાર્થે તથા અન્ય બાળકો ને પ્રોત્સાહન પુરસ્કાર આપી શકે છે.
#જય સચ્ચિદાનંદ 🙏
સાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત
"અખંડધામ" પીઠ.
દિવાળીબા દ્વારકાદાસ પટેલ જ્ઞાન સંકુલ.
ખાંભેલ, બેચરાજી, મહેસાણા.
અખંડધામ પીઠાધીશ્વર સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય.
અખંડધામ ગુરુકુળમાં અભ્યાસ કરતા ઋષિકુમારો ને ૬ થી ૧૨, ધોરણમા પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવે છે. રહેવા તથા જમવાની, ભણવાની સાથે તમાંમ વ્યવસ્થા નિઃશુલ્ક આપવામાં આવે છે.
રમત ગમત નાં વિશાળ મેદાન સાથે તત્વજ્ઞાન ચર્ચા સત્સંગ એવં પ્રભુ પ્રાથના માટે મોટો ૧૧૦×૬૦ નો હોલ છે.
શુદ્ધ સાત્વિક ભોજન આપવા માટે સાથે ગૌશાળા પણ છે.
ભારતીય સંસ્કૃતિની જાળવણી સાથે ઉચ્ચ સંસ્કાર આપવામાં આવે છે.
કોઈ પણ પોતાની કમાણીનો ૧૦ મો ૨૦ મો ભાગ જો ધર્મ માટે સુપાત્ર ને આપવા માંગતા હોય તો ઋષિકુમારો ને ભોજન પ્રસાદ નિમિત્તે તથા ગૌશાળાના લાભાર્થે તથા અન્ય બાળકો ને પ્રોત્સાહન પુરસ્કાર આપી શકે છે.
#જય સચ્ચિદાનંદ 🙏
૧૫, મી ઑગસ્ટ, સ્વતંત્રતા દિવસ. અખંડધામ ગુરુકુળ ખાંભેલ
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય
#સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય
#સચ્ચિદાનંદ
#માધવાનંદ
#સનાતનધર્મ
#સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય
#સચ્ચિદાનંદ
#માધવાનંદ
#સનાતનધર્મ
มุมมอง: 107
วีดีโอ
બાંગ્લાદેશની ઘટના ઉપર ભડકાઉ ભાષણ.
มุมมอง 1.7K2 ชั่วโมงที่ผ่านมา
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય #સચ્ચિદાનંદ #માધવાનંદ #સનાતનધર્મ
બાંગ્લાદેશની ઘટના બની હીન્દુ રાષ્ટ્ર ની ચીનગારી.
มุมมอง 8617 ชั่วโมงที่ผ่านมา
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય #સચ્ચિદાનંદ #માધવાનંદ #સનાતનધર્મ #
પ્રશ્નોત્તર કોમેન્ટ યુટ્યુબ માં પુછાયેલ, સાંભળો....!
มุมมอง 6137 ชั่วโมงที่ผ่านมา
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય #સચ્ચિદાનંદ #માધવાનંદ #સનાતનધર્મ
મંત્ર જાપ તથા ગુરુ વિષય પર પ્રશ્ન? તથા જવાબ.
มุมมอง 8K12 ชั่วโมงที่ผ่านมา
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય #સચ્ચિદાનંદ #માધવાનંદ #સનાતનધર્મ
બાંગ્લાદેશની દશા પરથી ઈસ્લામિક વિચારો વિનાશ નોતરે છે.
มุมมอง 2.5K14 ชั่วโมงที่ผ่านมา
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય #સનાતનધર્મ #સચ્ચિદાનંદ #માધવાનંદ
આજે સનાતન સત્ય તમારી સામે છે. શું છે...?
มุมมอง 90114 ชั่วโมงที่ผ่านมา
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય #સનાતનધર્મ #સચ્ચિદાનંદ #માધવાનંદ #ધામ
સુખી થવા આપણે શું શું કરીએ છીએ?
มุมมอง 1.1K16 ชั่วโมงที่ผ่านมา
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય #સચ્ચિદાનંદ #માધવાનંદ #સનાતનધર્મ #સતસંગ
શિવ-શક્તિના લગ્નની કથા શ્રવણ કરવાથી શું ફળ આપશે?
มุมมอง 13K21 ชั่วโมงที่ผ่านมา
#સચ્ચિદાનંદ #માધવાનંદ #સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય #સનાતનધર્મ
શ્રાવણ માસમાં શિવશક્તિના સ્વરૂપ ને જાણો શું છે?
มุมมอง 1.3K21 ชั่วโมงที่ผ่านมา
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય #સચ્ચિદાનંદ #માધવાનંદ
શું તમારા શરીરના સાક્ષી તરીકે રહો છો?
มุมมอง 1.5Kวันที่ผ่านมา
#સ્વામી #સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #બ્રહ્માનંદ #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય #સચ્ચિદાનંદ #માધવાનંદ #સનાતનધર્મ #
વ્રત ઉપવાસ ને નિજ સ્વરૂપ સાથે શું સંબંધ છે?
มุมมอง 1.5K14 วันที่ผ่านมา
#સચ્ચિદાનંદ #માધવાનંદ #સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય #અખંડધામ પીઠાધીશ્વર #સનાતનધર્મ #સ્વામી
શિવ - જીવ શું છે? જાણો પછી જીવન માણો.
มุมมอง 4.6K14 วันที่ผ่านมา
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સચ્ચિદાનંદ #માધવાનંદ #સનાતનધર્મ #સ્વામી અખંડાનંદ સાગર વેદાન્તાચાર્ય
બીજાની ખણખોદ કરવી એટલે શું જ્ઞાની હોય શકે?
มุมมอง 1.2K14 วันที่ผ่านมา
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સચ્ચિદાનંદ #માધવાનંદ #સનાતનધર્મ #જીવન જીવીએ તો શું કરવું?
બ્રહ્મજ્ઞાન ક્યારે કેવી રીતે થઇ શકે? સાંભળો.....!
มุมมอง 6K14 วันที่ผ่านมา
#સ્વામી બ્રહ્માનંદ સાગર વેદાન્તાચાર્ય #સ્વામી અખંડાનંદ સાગર #સચ્ચિદાનંદ #માધવાનંદ
વેદાન્ત શિબિર, કર્મ યોગ ભગવદ્ ગીતા દ્વિતીય પૂણ્યતિથિ હર્ષાબેન ટુંડાવ.
มุมมอง 42828 วันที่ผ่านมา
વેદાન્ત શિબિર, કર્મ યોગ ભગવદ્ ગીતા દ્વિતીય પૂણ્યતિથિ હર્ષાબેન ટુંડાવ.
કર્મ યોગ ભગવદ્ ગીતા. દ્વિતીય પૂણ્યતિથિ હર્ષાબેન ટુંડાવ.
มุมมอง 49428 วันที่ผ่านมา
કર્મ યોગ ભગવદ્ ગીતા. દ્વિતીય પૂણ્યતિથિ હર્ષાબેન ટુંડાવ.
સ્ત્રી નું સન્માન કરવા થી શું લાભ થાય છે?
มุมมอง 74828 วันที่ผ่านมา
સ્ત્રી નું સન્માન કરવા થી શું લાભ થાય છે?
અષાઢ માંસનું ગુપ્ત રહસ્ય સાંભળો શું કહ્યું.
มุมมอง 3Kหลายเดือนก่อน
અષાઢ માંસનું ગુપ્ત રહસ્ય સાંભળો શું કહ્યું.
જ્ઞાન વગર ગુલામી છૂટતી નથી, સાંભળો એક વખત.
มุมมอง 2.5Kหลายเดือนก่อน
જ્ઞાન વગર ગુલામી છૂટતી નથી, સાંભળો એક વખત.
શું તમને તમારું ધાર્યું કરવું છે? તો થઈ શકે ખરું?
มุมมอง 1.1Kหลายเดือนก่อน
શું તમને તમારું ધાર્યું કરવું છે? તો થઈ શકે ખરું?
વલ્કલ વસ્ત્રો ધારણ કરવાં નું રહસ્ય શું?
มุมมอง 580หลายเดือนก่อน
વલ્કલ વસ્ત્રો ધારણ કરવાં નું રહસ્ય શું?
એક નવી વિચારધારા રાષ્ટ્ર માટે દેશ માટે જરૂરી છે.
มุมมอง 1.3Kหลายเดือนก่อน
એક નવી વિચારધારા રાષ્ટ્ર માટે દેશ માટે જરૂરી છે.
ભોજપત્ર નામ ના વૃક્ષો ની છાલ માં કાગળ જેવા પડ હોય છે.
มุมมอง 90Kหลายเดือนก่อน
ભોજપત્ર નામ ના વૃક્ષો ની છાલ માં કાગળ જેવા પડ હોય છે.
જય સચ્ચિદાનંદ સ્વામીજી 🙏🏻🙏🏻🙏🏻
Har Har Mahadev
Pppppppppppppp
Jay ho baba ❤❤❤
Adar purana ne karodon shlok kya thi vah jawab do
રાધે રાધે મધુસૂદન શિયાળબેટ વાસીનાજયશ્રીદવારકાધીશ
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Om namo narayan 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
સમાજમાં જીવવા માટે શાસ્ત્ર અનિવાર્ય છે, અને શાસ્ત્રમાં શસ્ત્ર સમાયેલા હોય છે(કોઈ પણ શાસ્ત્ર શસ્ત્ર વગરનુ નથી)દુનિયામાં અસ્તિત્વ ટકાવવા માટે શસ્ત્ર જરૂરી છે કેમકે દુષ્ટો ફક્ત શાસ્ત્રથી સમજતા નથી ત્યારે શાસ્ત્રોક રીતે અને સામ દામ દંડ ભેદ ક્રમ પ્રમાણે શસ્ત્ર સલાવવા જરૂરી છે. ગીતામાં ભગવાને અર્જુન ને કહ્યું છે... જો મોડુ કરીશ તો પસ્તાવા સિવાય તું કઈજ નહિ કરી શકે
ખૂબ સારી સમજ આપી..સનાતન ધર્મનો જય હો... ૐ નમો ભગવતે વાસુદેવાય....
જગદગુરુ રામાનંદ આચાર્ય પણ એમાં આવે છે બાપુ તમે ભૂલ કરો છો જગતગુરુ રામાનંદ આચાર્ય
*संघै शक्ति कलौ युगै 🤍 सत्यसनातनसत्य परमआत्माकी जयजयकार लोग एकाग्र तभी बन पाएंगे सत्य सनातन आत्माका ज्ञान होगा, एकात्म एकभाव एकपिता एकपति एकपरमात्मा एकधर्म एक🏳️झंडा एकभाषा एकतार एकसूर एकलय एकताल एक🇮🇳सूत्र भेदभावरहित समभाव सदभाव सतभाव 🙏🏻 जयसतनाम 💗*
❤❤😂🎉omnamahshivay🙏🙏🙏🙏🙏❤omshivsakti🇮🇳🙏🇮🇳
Jay sachidand swamiji
Om namo narayan🙏🙏🙏🙏🙏🙏
સરસ આવી રીતે જો બધા સંત આગળ આવીને સનાતન ને બચાવવાનો સાથ સહકાર આપશે તો જ લોકો સમજસે
Om namah shivay jaap vishy pu6yu a 6u jya shudhi sarir mani ne chalia tya shudhi jaap na niyam 6 pan atma bhav ma jiva va thi badha j niyamo khatam thai jay
@@SonuPrajapati-ve1kt પણ આત્મ ભાવ થાય એની સાબિતી દેહનું ભાન ભૂલી જવાય ત્યારે... પરંતુ દેહ દશા માં આત્મ ભાવ નો અભ્યાસ કર્યો કહેવાય. પરંતુ દેહ દશા મટી જાય તો જ નિયમ સમાપ્ત થાય.
*आत्मा सो परमात्मा नफरत बोने से अच्छा है प्रेम के बीज बोए, आत्मा सनातन है आत्मा हिंदू मुस्लिम सिख इसाई फारसी जैन सब की एक होती है, आत्मीयता फैलाए, मनरुपी मन मुखी मानसिकता अधोगति में ले जाएगी🎉🎉🎉*
જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય શ્રી સીતારામ રાધે શ્યામ સદચિદાનંદ સદગુરૂ દત્તાત્રેય ભગવાન ૐ શાંતિ ૐ
जय श्री राम
ક્રિષ્ના
❤❤😂🎉omjaigurudev harharmahadev🌹 jaishivasakti❤❤😂🎉
ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર 😅😅😅🎉🎉
💐સ્વામીજીજય શ્રી સચ્ચિદાનંદ 💐
જય માતાજી
Guru ji dhanyawad Mane Maro javab Mali gyo Namah shivay jaap Shiv hi guru Mata pita badhu j 6😊
ૐ નમઃ શિવાય
સ્વરક્ષણ માટે આપણા દરેક દેવોના હાથમાં હથિયાર છે જે આજે નથી, ૫૭ જીહાદિ દેશો ઉપરાંત બાકીના દેશમાં જીહાદીઓની વધતી સંખ્યા સામે હથિયાર ધારી અંત્યત આવશ્યક બની ગયું છે. કાઠિ ધારી 🔱કાઠિયાવાડી 🏹 ની આજે સખત જરૂરત છે જેમ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે 🙏💪💪💪
જય સચ્ચિદાનંદ સ્વામીજી
જય સચ્ચિદાનંદ🙏🙏
જય સ્વયંભુ અખંડ અનાદી શિવ તત્વ છે
જય હો બાપુ જય સ્વયંભુ ભરતગીરી મહારાજ ગોસ્વામી ખીજડીયા ગામે તાલુકા ગઢડા સ્વામી જીલો બોટાદ
Mara Bahu savalo 6 guru ji hu javab 1 nathi
3 naam Samb sadashiv upanshu Ram manshik Shivay namah M 3
Biju ram Shivay namah
🎉3 naam ma Shamb sadashiv upanshu
Thanks guru ji
Jey sachidanand
ગુરુજી મને મારા પ્રશ્નનો જવાબ જરૂર આપજો ...મારા બંને હાથમાં અચાનક ઓમ ચિન્હ ઘાટા નઈ પણ અંદર સારી રીતે જોઇ એ તો વાઇટ અક્ષર શાસ્ત્રો ની સંસ્કૃત ભાષા માં લખાયા છે અને કપાળ માં બંને આંખોની વચ્ચે કંઇક બનતું દેખાય છે .અને કપાળ માં ત્રણ આડી રેખાઓ બની છે...આ શું દર્શાવે છે..પ્રભુ...હું હનુમાનજી મહારાજ ની ભક્તિ મા પ્રસન્ન હતો..જય શ્રી રામ
જય સસીદાનંદ
જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય સદચિદાનંદ સદગુરૂ દત્તાત્રેય ભગવાન આવા લુખ્ખા તત્વોને જાહેર કરો મને નામ આપશો એને એની માં ના દેવી માં ના દર્શન કરાવી દયુૐ શાંતિ ૐ
જય માતાજી
Jay sbachidanad shavamiji
1 shathe 3 naam na jap karay
Shivay namah ka jap
Guruji pranam mahila om namah shivay ka jaap karay gura na hoy to vyashpith ne guru mani ne mantr jaap kari sakay
@@SonuPrajapati-ve1kt આજે તમારા પ્રશ્ન નો જવાબ આપું છું. આવતીકાલે સોમવારે યૂટ્યુબ પર મળી જશે.
Dhanyawad guru ji
Badha alag alag ke Mane Tamara jode schot javab malse
Koi to shivji ne guru mani ne mantr jaap karva nu ke
Hu katha chalta farta Kam karta shabhdu 6u beshi ne shabhdva no time nathi malto
સ્વામીજી જય સચ્ચિદાનંદ 🙏🙏🙏
જય સચ્ચિદાનંદ એક પ્રશ્નનો જવાબ આપશો જે સ્ત્રીએ વ્યભિચાર કર્યો હોય એનો પ્રસિદ્ધ બતાવો શંકર પ્રજા હોય તો એનો પ્રાસ શું કરવું આવા પ્રશ્નો મારી પાસે બહુ આવે છે
Jay chachidanand❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️
Jay ho❤❤❤